ખેડૂતો માટે ખુશખબર! તાર ફેન્સીંગ યોજના 2026: રોજ અને ભૂંડના ત્રાસથી મળશે કાયમી મુક્તિ, સરકાર આપશે 50% સહાય
ખેડૂત મિત્રો, શું તમે પણ રાત-દિવસ જાગીને કરેલી મહેનત પર રોજ (નીલગાય) કે ભૂંડ રાતોરાત પાણી ફેરવી જાય છે? ખેતરમાં ઊભા પાકને જંગલી જાનવરોથી બચાવવો એ આજકાલ સૌથી મોટો પડકાર બની ગયો છે. પરંતુ હવે ચિંતા કરવાની જરૂર નથી! ગુજરાત સરકાર ખેડૂતોની વહારે આવી છે અને ‘તાર ફેન્સીંગ યોજના 2026’ હેઠળ ખેતરની ફરતે કાંટાળી વાડ … Read more